Author: Yakub Badi

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી તા. 05 મે સુધી લંબાવાઈ….

સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે, ત્યારે સરકારશ્રીની…

વાંકાનેર : નવાપરા વિસ્તારમાં ઘરે બેસવા જવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખી પાડોશી બાખડ્યા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પાડોશીના ઘરે બેસવા જવા જેવી સામાન્ય બાબતે પાડોશી મહિલાઓ બાખડી હતી જેમાં એક મહિલા અને તેના દીકરાને બે મહિલાઓએ ગાળો આપીને માર માર્યો હોવાનો બનાવ સામે…

મોરબી : પત્રકાર પિયુષભાઈ નિમાવતના ધર્મપત્ની નિતાબેન નિમાવતનું દુઃખદ અવસાન…

મોરબીનાં નિડર અને જાંબાઝ પત્રકાર તેમજ ચક્રવાત પરિવારના સદસ્ય એવાં પિયુષભાઈ નિમાવતનાં ધર્મપત્ની નિતાબેન પિયુષભાઈ નિમાવતનું ગત તારીખ 29/04/2021, ગુરુવારના રોજ બેંગ્લોર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. હ્રદય જોગ બિમારીના…

વાંકાનેરના અગ્રણી વેપારી અને બિલ્ડર બકુલભાઈ(કિશોરભાઈ) રાજવીરનું દુઃખદ અવસાન….

વાંકાનેર વિસ્તારના અગ્રણી બિલ્ડર અને વેપારી એવા કિશોરભાઈ(બકુલભાઈ) ગોવિંદભાઇ રાજવીરનું આજ રોજ તા. 01/05/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત બકુલભાઈ રાજવીર વાંકાનેર વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા…

વાંકાનેર : કારખાનામાં વાહનનું વ્હીલ માથા પર ફરી જતાં શ્રમિક યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં સિમેન્ટ અને કાંકરી મિક્ષ કરવા માટેનું વાહન ડ્રાઇવર દ્વારા બેફિકરાઈ રીવર્સમાં લેતી વખતે ત્યાં ઉભેલા એક શ્રમિક યુવાનને અડફેટે લેતાં વાહન…

ખીરાજે અકિદત : મહિકા ગામના સામાજિક અગ્રણી ઈસ્માઈલભાઈ બાદીનું દુઃખદ અવસાન….

વાંકાનેર તાલુકાના મહિકા ગામના રહીશ ઈસ્માઈલભાઈ બાદીનું ગત તારીખ 28/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મર્હુમ ઈસ્માઈલભાઈ બાદી રેતી-કપચીના વ્યવસાય (કિશાન સપ્લાયર & કન્સ્ટ્રક્શન) સાથે સંકળાયેલા હોય તેમજ તેઓ…

આવતીકાલથી ગુજરાતમાં શરૂ થતાં નવા વેક્સિનેશન કાર્યક્રમમાં રાજ્યના ફક્ત 10 જિલ્લાનો જ સમાવેશ કરાશે…

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે, ગુજરાતમાં 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ તેને લઇને…

વાંકાનેર : જાંબુડીયા ગામના પાટીયા પાસેથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના જાંબુડિયાના પાટિયા નજીક સરકારી ખરાબામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂ.10,500નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની…

વાંકાનેરમાં કોઈ લોકડાઉન નથી, આવતી કાલથી બજારો રાબેતા મુજબ શરૂ રહેશે : તંત્રની સ્પષ્ટતા…

કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંના અર્થઘટનમાં ક્ષતિ : તંત્ર દ્વારા ઉતાવળે આજે બજારો બંધ કરાવાઈ, ભુલ સમજાતા પોલીસ દ્વારા સ્પષ્ટતા કરાઈ… મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાં મુજબ આજે પોલીસ તંત્ર…

વાંકાનેર : રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનની ઓરડીમાં સગીરાનો ગળાફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ ધ્યાન પેપરમીલ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની 16 વર્ષની દીકરીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો…

error: Content is protected !!