વાંકાનેર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળું-બાગાયતી પાકનો સફાયો, વાહવાહીમાં વ્યસ્ત રાજકીય આગેવાનો ખેડૂતોની વહારે ક્યારે આવશે ???
ઉપરા-ઉપરી કુદરતી આફતનો ભોગ બનેલા માનવીને તૌકતે વાવાઝોડા અને વરસાદે પડ્યા પર પાટું માર્યું છે. ખેડૂત પ્રધાન દેશનો ખેડૂત આજે લાચાર બન્યો છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની આખાં વર્ષની…