વાંકાનેર તાલુકાના હસનપર ગામે પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત….
વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામ નજીક બે પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતાં વાંકાનેર શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે…