Author: Yakub Badi

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાયો….. 

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલ કોરોના વેક્સિનેશન મહા અભિયાન અન્વયે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પણ કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં…

વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ….

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેણીને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી…

મોરબી જિલ્લા કોળી સમાજના આગેવાન વિનુભાઈ વાઢેરના જન્મ દિવસ નિમિત્તે વાંકાનેર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો…

અખિલ ભારતીય કોલી/કોરી/કોળી સમાજ(ભારત) સંગઠનના મોરબી જિલ્લા પ્રમુખ વિનુભાઇ વાઢેરના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્ર કરાયું… અખિલ ભારતીય કોલી/કોરી/કોળી સમાજ(ભારત)સંગઠન દ્વારા રવિવારના રોજ સંગઠનના મોરબી જિલ્લા…

આખરે મેઘરાજાની વાંકાનેર વિસ્તારમાં એન્ટ્રી, સમગ્ર તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર…

મેઘરાજાની લાંબા સમયથી જોવાતી રાહ વચ્ચે આજે વરસાદની પધરામણી, સમગ્ર પંથકમાં રીમઝીમ વરસાદ મેઘરાજા…. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જોવાઇ રહી છે જેમાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાં ઊંચાઈએથી પડી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતી વેળાએ ઊંચાઈએથી પડી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ…

વાંકાનેર તાલુકાના માટેલ ગામે ચાલતા પુલના નવનિર્માણના કામની સમીક્ષા કરતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ માટેલીયા ધરા તળાવ પર આવેલ પુલ જર્જરીત થતાં મોરબી જીલ્લા પંચાયત દ્વારા આ પુલનું સમારકામ મંજુર કરવામાં આવેલ જે કામ હાલ પ્રગતિમાં હોય જેથી…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે રહેતી પરિણીતાનો એસિડ પી આપઘાત…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પુર્વે જ રસ્તામાં…

વાંકાનેર તાલુકાના લુણસર ગામે માટી ભરેલા ટ્રકો પુલીયા પર ચલાવવાંની ના પાડતા ચાર વ્યક્તિને સાત શખ્સોએ માર માર્યો…

વાંકાનેર તાલુકાના લુણસર ગામના ધોળાકુવા વિસ્તાર પાસે એક યુવાને પુલીયા ઉપરથી માટી ભરેલા ટ્રક ચલાવવાની ના કહેતા સાત શખ્સો દ્વારા યુવાન અને અન્ય ત્રણ શખ્સોને માર મારીને જાનથી મારી નાખવાની…

આનંદો : વાંકાનેર તાલુકાના 34 ગામોને હવેથી સીંધાવદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પીવાનું શુદ્ધ પાણી મળશે…

રૂપિયા નવ કરોડના ખર્ચે સીંધાવદર ખાતે પાણી પુરવઠા બોર્ડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા… કોરોના વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારે પાણીના પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યો અવિરત…

વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીકથી આધેડનો મૃતદેહ મળી આવ્યો….

વાંકાનેર શહેરના પુલ દરવાજા વિસ્તારમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ…

error: Content is protected !!