વાંકાનેર : આગાખાન સંસ્થા દ્વારા ૧૬ ગામના આંગણવાડી અને આશાવર્કર બહેનોને આક્સિમીટર ફાળવાયા….
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત આગાખાન સંસ્થા દ્વારા વાંકાનેર વિસ્તારના ૧૬ જેટલા ગામોના આંગણવાડી અને આશાવર્કર બહેનોને આક્સિમીટરની ફાળવણી કરવામાં આવી હતી…. વેસ્ટાસ વિન્ડ ટેકનોલોજી ઇન્ડીયા પ્રા. લી સહયોગથી…