વાંકાનેર શહેર વચ્ચેથી પસાર થતી મચ્છુ નદીમાં ગાંડી વેલનું સ્થપાયેલ સામ્રાજ્ય ક્યારે દુર કરાશે ?
ગાંડી વેલના કારણે પાણીનો સંગ્રહ ઘટી જવાનો અને તેમાં રહેતા ઝેરી સાપોના કારણે કાંઠ વિસ્તારના નાગરિકો ત્રાહિમામ, ગાંડી વેલનું સામ્રાજ્ય વિસ્તારે તે પુર્વે તેને દુર કરવી અનિવાર્ય… વાંકાનેર શહેરની મધ્યમાંથી…