તહેવારો નિમિત્તે આવતીકાલ તા. 14 થી 21 ઓગસ્ટ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે…
આગામી અઠવાડિયામાં સ્વાતંત્ર્ય પર્વ, સાતમ-આઠમ, જન્માષ્ટમી, લોકમેળા સહિતના તહેવારો આવતા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા યાર્ડમાં તહેવારો નિમિત્તે આઠ દિવસની રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે… આવતી કાલ તા.14મી…