Author: Yakub Badi

વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાથના સભા યોજાઈ….

વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માની શાંતિ માટે શાળા ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીકા…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ….

વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા આજરોજ કોર્ટ બિલ્ડિંગ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વકિલો…

ઝુલતા પુલ દુર્ઘટના અનુસંધાને વાંકાનેર શહેર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે…

દાઉદી વોરા યંગ ગ્રુપ દ્વારા દર્દીઓ માટે લોહીની ઘટ પુરી કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન…. વાંકાનેર શહેર ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દર્દીઓને લોહિની ઘટ પુરી કરવા માટે દાઉદી…

વાંકાનેર : મોરબી દુર્ઘટનામાં યતીમ બનેલ બાળકોની જવાબદારી શહીદ સૈયદ પરવેઝએહમદ યતીમખાનું ઉપાડશે….

વાંકાનેર શહેર નજીક લિંબાળા ગામ ખાતે તાજેતરમાં જ બનેલ શહિદ સૈયદ પરવેઝએહમદ યતીમખાના દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં યતીમ બનેલા મુસ્લિમ બાળકોની જવાબદારી સંભાળવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ…

ઝુલતા પુલ દુર્ઘટના : અત્યાર સુધીમાં 80થી વધુ નિર્દોષ નાગરિકોના મોત, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા, પાણી કાઢવા ચેકડેમ તોડાયો…

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકો પુલ તુટવાથી નીચે ખાબકી પાણીમાં ડૂબ્યાં છે જે બાદ હાલ પુરજોશમાં…

મોરબી ફરી કરૂણાંતિકા સાથે ધ્રુજી ઉઠ્યું : ઝુલતા પુલ દુર્ઘટનામાં 65 થી વધુ મૃતદેહો બહાર કઢાયા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા…

મૃતકોની સંખ્યા વધતા મોરબીની હોસ્પિટલો ટુંકી પડી, આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલે દોડતા દર્દીઓ… મોરબીમાં વર્ષો બાદ પુનઃ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મચ્છુ હોનારતની બાદ આજે મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક…

મોરબીનો પ્રખ્યાત ઝુલતો પુલ તુટ્યો, રવિવારે ફરવા આવેલ અનેક લોકોનો પાણીમાં ગરકાવ, બચાવ કામગીરી પુરજોશમાં….

પુલ તુટતા 400થી વધુ લોકો દુર્ઘટનાગ્રસ્ત, બચાવ કામગીરી શરૂ… મોરબી ખાતે આજે સાંજના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં તાજેતરમાં જ રીપેરીંગ કરી પુનઃ શરૂ કરવામાં આવેલ પ્રખ્યાત ઝુલતો પુલ…

વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયાથી જુની કલાવડી ગામ સુધીના રોડના નવિનીકરણ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય….

વાંકાનેર તાલુકાના આગામી પીપળીયા ગામથી જુની કલાવડી ગામ તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જેથી બાબતે વાંકાનેર ધારાસભ્ય દ્વારા રોડના નવિનીકરણ બાબતે રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી જે…

વાંકાનેર : ચંદ્રપુર ખાતે આજે મહાન સુફી સંત મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે…

મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મોમીનશાહ બાવાના ઉર્ષની પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે… વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આજરોજ મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા દસ મહિનાના બાળકનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક કારખાનામાં કામ કરતાં લોડર ચાલકે ગંભીર બેદરકારી દાખવી ત્યાં સુતેલા એક દસ વર્ષના માસુમ બાળકને કચડી નાંખતા તેનું મોત થયું હતું જેથી આ…

error: Content is protected !!