Author: Chakravat News

હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહો…: ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો, કચ્છના નલિયામાં 4.9 ડિગ્રી તાપમાન….

બે દિવસમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડતાં દિવસે ઠંડીનું જોર વધ્યું… અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની ઠંડીએ જમાવટ કરી છે. દિવસ દરમિયાન શહેરમાં ઠંડો પવન ફૂંકાતા…

આગામી રવિવારે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે એક દિવસીય યુવા ઉત્કર્ષ શિબિર યોજાશે…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગાયત્રી મંદીર ખાતે આગામી રવિવારના રોજ ગાયત્રી પરિવાર દ્વારા યુવા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 થી 45 વર્ષના યુવક-યુવતીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે,…

ગોંડલમાં ભારેલો અગ્નિ : રિબડા અને ગોંડલ ગ્રુપ વચ્ચે ગઈકાલની બબાલ બાદ આજે રીબડામાં જયરાજસિંહનું શક્તિ પ્રદર્શન….

રીબડામાં ગેંગવોરના ડરે પોલીસના ધાડેધાડા ઉતર્યા, અનિરુદ્ધસિંહના પુત્ર સામે ગુનો નોંધવા તજવીજ : ત્રણ ગામના પાટીદારો ગોંડલ દોડી ગયા… વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક હાઇવોલ્ટેજ બની હતી અને ચૂંટણી વખતે ગોંડલ…

મોરબી : સગીરાને હેરાન કરનાર યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ….

મોરબી શહેર ખાતે રહેતા એક સતવારા પરિવારની દીકરીને અલ્તાફ નામનો યુવાન બહુ હેરાન કરતો હોય જેમાં સગીર યુવતી જ્યારે સ્કૂલે જતી હોય કે ક્યાય બહાર જાય ત્યારે આ શખ્સ તેને…

ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ઓવૈસીના વોટ એક થઈ જાય તો શું પરિણામ આવી શકે…

ગુજરાતની 182 સીટોમાથી ભાજપની 156 બેઠકો પર જીત, જ્યારે કોંગ્રેસ 17 અને AAP માત્ર 5 બેઠકોમાં સમેટાયા… ભાજપે ગુજરાતમાં અત્યારસુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભાજપને 182 બેઠકો માંથી…

બોસ વિન્ટર મેગા સેલ : દરેક હોમ એપ્લાયન્સની ખરીદી પર મેળવો 40% સુધી ડિસ્કાઉન્ટ, આજે જ પધારો આરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે….

હાલ લગ્નની સિઝનમાં દિકરીના કરીયાવર માટે ખરીદો બોસ કંપનીની હોમ એપ્લાઈન્સની વસ્તુઓ અને મેળવો અઢળક ઓફરોનો લાભ…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા હાલ લગ્નની સિઝનમાં…

ગુજરાતમાં આજે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન યોજાશે….

આજે ગુજરાતમાં ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી…

આમ આદમી પાર્ટીને મોટો ફટકો : સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસનમાં ઘરવાપસી….

આપ માંથી રાજીનામું આપી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા… સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને બહુ મોટો ફટકો લાગ્યો છે, સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પુનઃ કોંગ્રેસમાં…

તપાસ માત્ર દેખાડો…: અત્યાર સુધી ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાંડ, લઠ્ઠાકાંડ સહિતની મોટી દુર્ઘટનામાં કમિટી રચાઈ, પણ પરિણામ શૂન્ય…!

એક્ટ ઓફ ગોડ નહીં, પરંતુ એક્ટ ઓફ ફ્રોડ બનાવોની તપાસના પરિણામ શૂન્ય : તક્ષશિલાકાંડમાં 14માંથી 13 આરોપી છૂટી ગયા… મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે.…

રાજકોટના માજી કોર્પોરેટર સાથે કરેલ છેતરપીંડીના ગુનાના આરોપીનો જામીન ૫૨ છુટકારો…

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ કામના આરોપીઓએ વજેપર ગામની સીમમાં આવેલ જમીનમાં ભાગીદારી કરાર કરવાનું હોવાની હકીકત જણાવી આરોપીઓએ ખોટા આધા૨ા કાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકેનું નામ…

error: Content is protected !!