વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ કડીવાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા સન્માનિત કરાયા…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર ગત તા. 31/07/2021ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં સોમવારે તેમને વાંકાનેર યાર્ડ ખાતે સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું… આ…