વાંકાનેર પીજીવીસીએલમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા એમ. કે. ચાવડા સાહેબ વયમર્યાદાના કારણે થયા નિવૃત્ત….
35 વર્ષ નિષ્ઠા પુર્વક ફરજ બજાવી નિવૃત્ત થતા ચાવડા સાહેબને સગા-સંબંધી, સ્ટાફ તેમજ પરિવારજનો તરફથી શુભેચ્છા પાઠવવાઇ…. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. માં છેલ્લા 35 વર્ષથી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક…