વાંકાનેર શહેરમાં હોમ ક્વોરન્ટાઇન થયેલ પરિવારોને વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરી અપાશે….
વાંકાનેર શહેરમાં જય ગોપાલ ભોજન સેવા દ્વારા હાલ કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વશ હોમ કોરોન્ટાઈન થયેલા પરિવારોને તેમના ઘરે બિલકુલ ફ્રીમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આ સેવાનો…