Month: April 2021

વાંકાનેર શહેરમાં હોમ ક્વોરન્ટાઇન થયેલ પરિવારોને વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરી અપાશે….

વાંકાનેર શહેરમાં જય ગોપાલ ભોજન સેવા દ્વારા હાલ કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વશ હોમ કોરોન્ટાઈન થયેલા પરિવારોને તેમના ઘરે બિલકુલ ફ્રીમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આ સેવાનો…

SMP ગ્રુપ-વાંકાનેર દ્વારા હોમ કોરોન્ટાઈન પરિવારોને નિઃશુલ્ક ભોજન અને રમઝાન માસ દરમિયાન દર્દીઓને સહેરીની વ્યવસ્થા કરી અપાશે….

છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભુખ્યા લોકો સુધી ભોજન પહોંચાડી અનોખી માનવસેવા કરતા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા વધુ એક સેવાયજ્ઞ : પરિસ્થિતિ વશ હોમ કોરોન્ટાઈન થયેલા પરિવારો માટે નિઃશુલ્ક ભોજન…

પવિત્ર રમઝાન માસ દરમિયાન કર્ફ્યૂની અમલવારી રાત્રીના 10 કલાકથી શરૂ કરવા રજુઆત કરતાં ધારાસભ્ય પીરઝાદા…

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેને નાથવા રાજ્ય સરકાર દ્વારા મોરબી સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે જે…

કોરોના કહેર વચ્ચે વાંકાનેરની હોસ્પિટલોમાં તાત્કાલિક ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર પુરા પાડવા કલેક્ટરને રજુઆત કરતા ધારાસભ્ય પીરઝાદા….

હાલ સમગ્ર દેશમાં કોરોના કહેર બેકાબૂ બની ગયો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર વિસ્તારમાં પણ છેલ્લા થોડા દિવસોમાં અસંખ્ય કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. હાલ બીજા તબક્કામાં કોરોના સ્ટેનનો ફેલાવો…

બહુમતી હોવા છતાં વાંકાનેર નગરપાલિકા ભાજપે ગુમાવતા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયાં…

દાયકાઓથી વાંકાનેર નગરપાલિકા ભાજપનો ગઢ રહી છે જેમાં આ વખતે પક્ષના આંતરિક વિખવાદો બાદ આશ્ચર્યજનક રીતે ૧૬ સભ્યોએ પક્ષ સામે બળવો કરી, રાજીનામા ધરી અને મેન્ડેડ વિરુદ્ધ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરતા…

પ્રજાની જાગૃતતા : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે બહારના વાહનો અને ઠંડાપીણા પર પ્રતિબંધ….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પરિણામલક્ષી કામગીરી ન કરતાં હાલ પરિસ્થિતિ કાબૂ બહાર જણાઇ રહી છે. આવી સ્થિતિમાં પ્રજાને…

વાંકાનેર વિસ્તારના તમામ એગ્રો અને પેસ્ટીસાઈડ્સ વેપારીઓ અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૫-૬ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેર એગ્રીકલ્ચરલ સીડ્સ & પેસ્ટીસાઈડ્સ એસોસિયેશન દ્વારા આજથી આગામી…

કોરોનાનો કાળો કહેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજ બપોરથી રવિવાર સુધી બંધ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘણાબધા વેપારીઓ, મજુરો, દલાલોને શરદી-તાવ-ફ્લૂ ના લક્ષણો દેખાતા યાર્ડ તાત્કાલિક અસરથી રવિવાર સુધી બંધ રાખવા નિર્ણય… વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની…

વાંકાનેરના ગેલેક્સી પરિવાર દ્વારા જરૂરીયાત મંદ કોરોના દર્દીઓ માટે ઈલે. ઓક્સિજન મશીન અને ઓક્સિજન બોટલોની વ્યવસ્થા કરી અપાશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે હોસ્પિટલો પણ હાઉસ ફુલ બની રહી છે ત્યારે કોઇ પણ કોરોના દર્દીઓ જેને શરીરમાં ઓક્સિજનની જરૂર હોય તેના…

ઘઉંની પુષ્કળ આવક અને ઓછી ખરીદી અનુસંધાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક બંધ કરાઈ…

આગામી જાહેરાત સુધી યાર્ડમાં ઘઉંની ઉતરાઇ બંધ કરવામાં આવી… વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ પ્રમાણમાં આવક અને ઉપરના મોટા યાર્ડ તથા વેપારી દ્વારા ઘઉંની ખરીદી ઓછી કરવામાં આવતી હોય તેમજ…

error: Content is protected !!