વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ…
વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિવાર આવેલ છે, જેમાં શાળાની કુલ 49 વિદ્યાર્થીનીઓમાંથી 14 વિદ્યાર્થીની બહેનોને 90થી Up PR આવેલ છે. સાથે…
વાંકાનેર શહેર ભાજપ સંગઠનની પુનઃ રચના : નવા હોદ્દેદારોની વરણી કરાઈ…
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ…
વાંકાનેર શહેર ખાતે ભાજપ દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો….
વાંકાનેર શહેર ખાતે આજરોજ ભાજપ ટીમ દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભવાનભાઈ ભાગીયા (ચેરમેન શ્રી, એ.પી.એમ.સી. મોરબી) તેમજ શ્રીમતી રીટાબા રાઠોડ (સદસ્ય શ્રી,…
વાંકાનેર તાલુકાના વરડુસર ગામે પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત….
વાંકાનેર તાલુકાના વરડુસર ગામે બે પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…
ટંકારાના લજાઈ નજીક ભીમનાથ મંદિર પાસે ડેમમાં ન્હાવા પડતા ત્રણ યુવાનોના મોત
મોરબીના ત્રણ યુવાનો મોરબી રાજકોટ હાઇવે નજીક લજાઈ ગામે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા. જ્યાં મંદિરની પાછળ તરફ આવેલા ડેમી-2માં ન્હાવા પડતા ત્રણેય યુવાનો ડૂબી જતા મોત નિપજ્યા હતા.…
વાંકાનેર : હાઈવેના બંને બાજુના સર્વિસ રોડ પર ભરાતાં ગંદા પાણી સામે તાલુકા ભાજપ આકરા પાણીએ, ચક્કાજામની ચિમકી….
અનેક રજૂઆતો, અનેક અખબારી અહેવાલો તથા નાગરિકોની ચક્કાજામની ચિમકીઓને ઘોળીને પી જનાર રાજ્ય અને કેન્દ્ર સરકારના જવાબદાર તંત્ર સામે ઉઠેલ જન આક્રોશ…. વાંકાનેર હાઈવે ચોકડી નજીક રેલ્વે પુલની બંને તરફના…
વાંકાનેર : ભાજપ દ્વારા તળપદા કોળી સમાજને થઈ રહેલા અન્યાય બાબતે ચિંતન બેઠક મળી…
વાંકાનેર શહેર ખાતે આજરોજ તળપદા કોળી સમાજને ભાજપ દ્વારા થઈ રહેલ અન્યાય બાબતે તાત્કાલિક ચિંતન બેઠક મળી હતી જેમાં જો આગામી દિવસોમાં બાબતે પક્ષ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે…
મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા જાહિરઅબ્બાસ શેરસીયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું, મલાઈદાર હોદ્દા માટે કે શું ?
મોરબી જિલ્લા પંચાયતમાં ચાર સભ્યોની બહુમતી ધરાવતા ભાજપને એક સભ્યના રાજીનામાથી શું ફેર પડશે ? : જાહિરઅબ્બાસ શેરસીયાએ માત્ર હોદ્દા પરથી રાજીનામું આપ્યું, સભ્ય પદે યથાવત… મોરબી જિલ્લા પંચાયતના શાસક…
વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….
વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં આવેલ શેરી નં. 5 માં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર શહેર પોલીસે નોંધ…
પૂર્વ સંસદસભ્ય લલિતભાઈ મહેતા દ્વારા 85માં જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ…
85માં જન્મ દિવસ નિમિત્તે એક ટ્રસ્ટ બનાવી તેમાં 31.11 લાખનું દાન આપી તેમાંથી તેમના મૃત્યુ બાદ પણ સેવાભાવી સંસ્થાઓને અનુદાન કરાઇ તેવી વ્યવસ્થા કરવામાં આવી… પૂર્વ સંસદ સભ્ય(રાજયસભા) શ્રી લલિતભાઈ…