વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ….
વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા આજરોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી ડૉ. બાવરવા સાહેબની સૂચના મુજબ પીએચસી હેઠળ આવતા વિવિધ ગામોમાં મેલેરીયા…