ગુજરાતના દરેક શહેર તથા ગામડાઓમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવશે વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલા….
પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાયો…. વાંકાનેર શહેરના દિગ્વિજયનગર વિસ્તારમાં આવેલ ઓમ પાન-માવા પાવડરના પ્રેસિડન્ટ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા નાગરિકોમાં તમાકુ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવાનો અનેરો સંકલ્પ કરાયો છે,…