વાંકાનેરના રાજાવડલા ગામે ખનીજચોરી મામલે બનેલ મારામારીના બનાવમાં સાત શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો….
રામપરા વીડી વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજચોરી મામલે આરોપીઓના વાહનોની બાતમી આપતા હોવાની શંકાના આધારે વૃદ્ધ પર હુમલો…. વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે થોડા દિવસ અગાઉ મારામારીનો બનાવ સામે આવ્યો હતો,…