વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો….
વાંકાનેર તાલુકાનાં ભેરડા ગામ ખાતે ગઇકાલે સાંજના સમયે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર ધારાસભ્ય, તાલુકાના સામાજિક તથા રાજકીય…