વાંકાનેર શહેર ખાતે આવેલ પુર્ણચંદ ગરાસીયા બોડીંગ-ભાજપ કાર્યાલય ખાતે આજરોજ બલિદાન દિવસ નિમિત્તે વાંકાનેર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 102 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારના ૯ વર્ષ સેવા સુશાસન નિમિત્તે વાંકાનેર શહેર ખાતે ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસીય બોર્ડિંગ ખાતે મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ બલિદાન દિવસ અનુસંધાને વાંકાનેર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!