વાંકાનેર માર્કેટિંગ યાર્ડ-પરિવાર દ્વારા સારા વરસાદ માટે શાહબાવા દરગાહ તેમજ નાગાબાવા મંદિર ખાતે દુઆ-પ્રાર્થના કરાઈ….
વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ અને સારા ખેત ઉત્પાદન માટે હઝરત શાહબાવા દરગાહ ખાતે ચાદર ચડાવી તેમજ નાગાબાવા મંદિર ખાતે વાઘા ચડાવી દુઆ- પ્રાર્થના કરાઇ… આજ રોજ વાંકાનેર માર્કેટિંગ…