વાંકાનેર : ચંદ્રપુર ગામ નજીક બાઈક અકસ્માતમાં ચાલક ઈજાગ્રસ્ત, સ્થળ પરથી પસાર થતાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા મદદે આવ્યા…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક હાઈવે પર સર્જાયેલ અકસ્માતના બનાવ સમયે ત્યાંથી પસાર થતા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અને APMC ના ચેરમેન શકીલ પીરઝાદા ઈજાગ્રસ્તની મદદે દોડી ગયા… વાંકાનેર માર્કેટિંગ…