વાંકાનેર દાઉદી વ્હોરા સમાજના દ્વારા પોતાના ધર્મગુરુ ડો. સૈયદના મુફદ્દર સૈફુદ્દીનના 78 માં અને તેમના વાલીદ ડો. સૈયદના મહંમદ બુરહાનુદ્દીનના 111માં જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી…

આ તકે વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ દ્વારા સવારે વાંકાનેરના રાજમાર્ગો પર સમાજના બેંડ સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમજ ધર્મગુરુના જન્મદિવસની ખુશીમાં એકમેકને ચોકલેટ, મીઠાઈ, કેક વહેંચી અને મજલીસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વાંકાનેર દાઉદી વ્હોરા સમાજના નાગરિકો જોડાયા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!