વાંકાનેર : ગ્રામસેવક ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં સુધારાનો પરિપત્ર રદ કરવા રજૂઆત કરાઇ…
યુવાનો દ્વારા વાંકાનેર મામલતદાર મારફતે શ્રમ-રોજગાર મંત્રી અને સચિવશ્રીને લેખીતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી… ગત તા. ૧૧/૧ ના રોજ ગુજરાતના પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી…