Category: મુખ્ય સમાચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન, 8 એ પરિણામ….

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે. આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.…

બ્રેકિંગ ન્યૂઝ : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, બપોરે 12 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સ…

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો આજે બપોરે 12 વાગ્યે અંત આવશે. આજે ચૂંટણીપંચ દ્વારા બપોરે 12 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ યોજાવાની જાહેરાત કરવામાં…

વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટી ખાતે કેબલ બ્રિજ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ…

લોકોએ કેન્ડલ માર્ચ યોજી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…. વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટી ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદીમાં કેન્ડલ માર્ચનું…

વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાથના સભા યોજાઈ….

વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માની શાંતિ માટે શાળા ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીકા…

તપાસ માત્ર દેખાડો…: અત્યાર સુધી ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાંડ, લઠ્ઠાકાંડ સહિતની મોટી દુર્ઘટનામાં કમિટી રચાઈ, પણ પરિણામ શૂન્ય…!

એક્ટ ઓફ ગોડ નહીં, પરંતુ એક્ટ ઓફ ફ્રોડ બનાવોની તપાસના પરિણામ શૂન્ય : તક્ષશિલાકાંડમાં 14માંથી 13 આરોપી છૂટી ગયા… મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે.…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ….

વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા આજરોજ કોર્ટ બિલ્ડિંગ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વકિલો…

ઝુલતા પુલ દુર્ઘટના અનુસંધાને વાંકાનેર શહેર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે…

દાઉદી વોરા યંગ ગ્રુપ દ્વારા દર્દીઓ માટે લોહીની ઘટ પુરી કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન…. વાંકાનેર શહેર ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દર્દીઓને લોહિની ઘટ પુરી કરવા માટે દાઉદી…

વાંકાનેર : મોરબી દુર્ઘટનામાં યતીમ બનેલ બાળકોની જવાબદારી શહીદ સૈયદ પરવેઝએહમદ યતીમખાનું ઉપાડશે….

વાંકાનેર શહેર નજીક લિંબાળા ગામ ખાતે તાજેતરમાં જ બનેલ શહિદ સૈયદ પરવેઝએહમદ યતીમખાના દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં યતીમ બનેલા મુસ્લિમ બાળકોની જવાબદારી સંભાળવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ…

ઝુલતા પુલ દુર્ઘટના : અત્યાર સુધીમાં 80થી વધુ નિર્દોષ નાગરિકોના મોત, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા, પાણી કાઢવા ચેકડેમ તોડાયો…

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકો પુલ તુટવાથી નીચે ખાબકી પાણીમાં ડૂબ્યાં છે જે બાદ હાલ પુરજોશમાં…

મોરબી ફરી કરૂણાંતિકા સાથે ધ્રુજી ઉઠ્યું : ઝુલતા પુલ દુર્ઘટનામાં 65 થી વધુ મૃતદેહો બહાર કઢાયા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા…

મૃતકોની સંખ્યા વધતા મોરબીની હોસ્પિટલો ટુંકી પડી, આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલે દોડતા દર્દીઓ… મોરબીમાં વર્ષો બાદ પુનઃ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મચ્છુ હોનારતની બાદ આજે મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક…

error: Content is protected !!