વાંકાનેર આઇટીઆઇ ખાતે આગામી 25 ઓગસ્ટે ભરતી મેળો યોજાશે….
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૫-૦૮-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર આઇટીઆઇ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને…