Author: Yakub Badi

રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેક ઈલેક્ટ્રીક લાઇન કામગીરી પુર્ણ, વાંકાનેર ખાતે ઈલેક્ટ્રીક ટ્રનનું સ્વાગત કરાયું….

વર્ષોથી સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા છે, તે રાજકોટથી અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક ઈલેક્ટ્રીક લાઇનની મોટાભાગના કામગીરી પુર્ણ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થયું છે. જેથી…

વાંકાનેર રેલ્વે યાર્ડ નજીક અજાણ્યા યુવાનનો માલગાડી હેઠળ પડતું મુકી આપઘાત….

વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મુકી એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં…

વાંકાનેરના પીપળીયારાજ ગામના આહમદભાઈ કડીવાર(એન.પી.)નું દુઃખદ અવસાન, આવતીકાલે જીયારત….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી કડીવાર આહમદભાઈ માહમદભાઈ(એન.પી.)નું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે, તેમની જીયારત આવતીકાલે શનિવારના રોજ સવારે પીપળીયા રાજ ગામ ખાતે રાખવામાં આવી છે… વાંકાનેર તાલુકાના પીપળીયા…

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીકથી ચોરાઉ રીક્ષા સાથે રિઢા ગુનેગારને ઝડપી લેતી પોલીસ ટીમ…

અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…

ધોરણ 10 તથા 12 માં વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયનું ઝળહળતું પરિણામ…..

શાળાની દિકરીઓ અભ્યાસની સાથે જીવન ઘડતર માટે તમામ ક્ષેત્રોમાં સહ અભ્યાસક પ્રવૃતિઓમાં પણ અવ્વલ…. વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી લાભુબહેન ખુશાલચંદ સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ દર…

હોટલ સંચાલકો સાવધાન : પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી નહીં કરનાર વાંકાનેરના લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા મોરબી અધિક કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંનો ભંગ કરી અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસી મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરાવતા…

Happy Birthday : મોરબીનાં યુવા પત્રકાર યોગેશ રંગપડીયા નો આજે જન્મ દિવસ…

મંજિલ યુંહી નહિં મિલતી રાહી કો મંજીલ કો પાને કે લિયે દિલમેં જુનુંન સા જગાના પડતા હૈ l કિસીને પુછા ચીડિયા કો બાર બાર કયું ઉડાન ભરતી હો,ચીડિયાને કહા-તિનકા તિનકા…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે સામાન્ય બાબતમાં જુથ અથડામણ સર્જાઈ, બંને પક્ષોની સામસામી ફરિયાદ….

રસ્તામાં બાઇક સાથે ઘેટું અથડાતાં સર્જાયેલી તકરારમાં પાંચ શખ્સોને ઈજાઓ પહોંચી, બંને પક્ષોના મળી કુલ 20 શખ્સો સામે ગુનો નોંધાયો… વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ વાડીના રસ્તા પર બાઇક…

આગામી રવિવારે વાંકાનેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે સુરતના અનુભવી કાનના ડોકટર દ્વારા કેમ્પ યોજાશે…

વાંકાનેર શહેરની નામાંકિત આશીર્વાદ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે સુરતના કાનના અનુભવી આયુર્વેદિક ડોક્ટર દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાનના વિવિધ રોગો જેવા કે કાનની નસ સુકાઇ જવી,…

આવતીકાલે વાંકાનેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે સુરતના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે કેમ્પ યોજાશે….

આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ-સંકોચ અનુભવે છે, ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે…

error: Content is protected !!