વાંકાનેર ખાતે પુર્વ સાંસદ લલીતભાઈ મહેતાની શ્રધ્ધાંજલી સભામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા….
શિક્ષણ ભવનથી સંસદ ભવન સુધીના યાત્રી, સેવાના પર્યાય, નખશીખ શિક્ષક / પ્રિન્સિપાલ, જીવદયાપ્રેમી જૈન અગ્રણી સ્વર્ગસ્થ લલિતભાઈ અમૃતલાલ મહેતા ગત તા. ૦૮ જુલાઈના રોજ 86 વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ…