વાંકાનેર તાલુકાના પલાસડી ગામ નજીક ખેડૂતોના વાડામાં લાગી ભીષણ આગ, પાંચ લાખ કરતાં વધુની નુકસાની….
ગામ નજીક આવેલ ખેડૂતોના વાડામાં બપોરના સમયે લાગેલી ભીષણ આગ ચાર કલાકની જહેમત બાદ કાબૂમાં આવી, મોરબીથી ફાયરબ્રિગેડની ટીમો દોડી…. વાંકાનેર તાલુકાના પલાસડી ગામ નજીક આવેલ ખેડૂતોના વાડાઓમાં આજે બપોરના…