રાજકોટના રામપરા બેટી ગામે 65 પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે નવા મકાન સોંપાયા, કોર્પોરેટર બાબુભાઈ ઉઘરેજા દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઇ…..
રાજકોટના રામપરા બેટી ગામ ખાતે વિચરતી વિમુખ જાતીના(રખડતા ભટકતા) 65 પરિવાર માટે સંજીવની સોસાયટીમાં રહેવા પાકા મકાન બનાવવામાં આવ્યા હતા જેમાં ગઇકાલના રોજ ગુજરાત રાજ્યના માનનીય, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના…