Author: Yakub Badi

વાંકાનેરના અરણીટીંબા ગામે ગણપતિ મહોત્સવમાં હાજરી આપતા કોળી સમાજના અગ્રણીઓ….

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા સ્તરે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે ગણપતિ મહોત્સવના બીજા દિવસે રાજકોટ ખાતેની કોળી…

વાંકાનેર તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને કોળી સમાજના યુવા અગ્રણી જગદીશભાઈ કોબીયાનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની તેમજ વાંકાનેર તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને કોળી સમાજના યુવા અગ્રણી એવા જગદીશભાઈ કોબીયાનો આજે જન્મદિવસ છે, જેઓ સામાજીક અને રાજકીય રીતે સક્રિય રહી લોકસેવા કરી…

વાંકાનેર : પર્યુષણ પૂરાં થતાં જૈન દેરાસર ખાતેથી વરઘોડો નીકળ્યો…

હાલ ચાલતા આઠ દિવસના પર્યુષણ પર્વ આજે પુરા થતા વાંકાનેર જૈન સમાજ દ્વારા પરંપરાગત રીતે જૈન દેરાસર ખાતેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં જળજાત્રાનો વરધોડો ચાંદીના રથમાં ભગવાનને બિરાજમાન કરી,…

વાંકાનેર : ‘ ભાટીયા કા રાજા ‘ ગણેશોત્સવ ખાતે પ્રથમ દિવસે મહાઆરતી યોજાઇ…

વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલાની હાજરીમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા…. વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા “ભાટીયા કા રાજા” ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે…

ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે સારા સમાચાર, હવેથી મળશે ગ્રેચ્યુટીનો લાભ….

ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે સારા સમાચાર છે. સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું હતું કે ખાનગી શાળાઓમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્‍દ્ર સરકાર દ્વારા ૨૦૦૯ માં સુધારેલા પેમેન્‍ટ ઓફ…

વાંકાનેર શહેર ખાતે વિશાળ શોભાયાત્રા સાથે ઠેર ઠેર ગણપતિ સ્થાપન, મુસ્લિમ યુવાનોએ સરબત વહેંચી કોમી એકતાના દર્શન કરાવ્યા….

ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રાને આવકારી, લોકોમાં સરબત વિતરણ કરાયું… વાંકાનેર શહેર ખાતે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે જીનપરા ચોકથી માર્કેટ ચોક સુધી વિશાળ શોભાયાત્રા સાથે શહેરના અલગ…

વાંકાનેરના યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજના ઉપ-પ્રમુખ રાજેશભાઈ મઢવીનો આજે જન્મદિવસ….

વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લામાં ખુબ જ નાની વયમાં વકિલાત ક્ષેત્રે મોટી નામના મેળવનાર વાંકાનેરના યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજ ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવીનો આજે…

વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી…

ગઇકાલના રોજ વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાદરવા સુદ ૧ના દિવસે ભગવાન મહાવીરના જન્મવાંચન પછી ભગવાન મહાવીરના ચાંદીના પારણા, ૧૪ સ્વપ્ના, રામણદિવડો,…

સુપ્રીમ કોર્ટે વર્ષ 2002ના ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ કર્યા….

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં ગુજરાતનાં રમખાણો સંબંધિત દસ અરજીઓ હતી, જેમાંથી એક રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ તરફથી પણ…

છેલ્લો દિવસ, છેલ્લી તક : ઓનલાઇન ભાવ કરતાં અધધ 20% ઓછી કિંમતે ફ્રીજ, વોશીંગ મશીન અને એ.સી. ખરીદવાની અંતિમ તક, આજે જ પધારો ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ ખાતે….

ઓગસ્ટ ધમાકા ઓફરનો આજે અંતિમ દિવસ : ફ્રીઝ, વોશીંગ મશીન અને એ.સી. પર ઓનલાઈન ભાવથી 20% છુટ, સાથે જ હોમ એપ્લાયન્સ પ્રોડક્ટ ઓનલાઇન ભાવથી…. વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સે…

error: Content is protected !!