વાંકાનેર : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 16માં પાટોત્સવની ઉજવણી કરાઈ….
રાજકોટ મંદિરનાં કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી હસ્તે મુખ્ય પૂજન વિધિ કરાઈ… વાંકાનેર શહેર ખાતે રાજકોટ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 16માં પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,…