વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલય ખાતે બ્યુટી & વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરાયું…
વાંકાનેર શહેરની શ્રીમતી એલ કે સંધવી કન્યા વિદ્યાલય (વિદ્યાભારતી) ખાતે આજરોજ બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી વકીલશ્રી આનંદીબેન પટેલ, શિશુ મંદિરના પ્રધાનાચાર્ય ખ્યાતિબેન કરથીયા, દર્શનાબેન…