વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી નેશનલ હાઇવે સુધીના મંજૂર થયેલ રોડનું બંધ કામ પુનઃ શરૂ કરવા રજૂઆત કરાઇ…
કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી…. ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ થઈ નેશનલ હાઇવેને જોડતા રોડના નવીનીકરણનું કામ…