અમરેલીના વડીયા બારને વાંકાનેર બાર એસોસિયેશનનો ટેકો જાહેર કરેલ, વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે….
વડીયાના જજ દ્વારા વકીલ સામે કરવામાં આવેલ કેસનો વિરોધ નોંધાવી, જજની બદલીની માંગ… અમરેલીના વડીયા તાલુકાના પ્રિન્સિપાલ જજ શ્રી વી. એમ. જોશી સાહેબ દ્વારા અવારનવાર વકીલોને અપમાનિત કરી દંડ કરતાં…