Month: June 2022

વાંકાનેર તાલુકાની પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી જાહેર…..

વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી ચર્ચાસ્પદ રહેલ પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળી બાબતે નામદાર કોર્ટના હુકમ બાદ આજરોજ મોરબી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નવેસરથી ચુંટણી યોજવાની જાહેરાત કરી છે.…

હવે આપને મળશે પ્રિન્ટીંગને લગતી તમામ સુવિધાઓ એક જ સ્થળે : ટી-શર્ટ પ્રિન્ટીંગ, મોબાઈલ કવર પ્રિન્ટીંગ, ગીફ્ટ આર્ટિકલ્સ સહિત ગ્રાફિક્સ વર્કનો અઢળક ખજાનો એટલે હાઈ-ટેક પ્રિન્ટીંગ….

વાંકાનેર : હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે, રૂ. 130માં મોબાઈલ કવર પ્રિન્ટ અને કીચેઇન સહિત અવનવા ગિફ્ટ આર્ટિકલ્સ તો ખરા જ… અત્યાર સુધી…

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી, પાલિકા પુનઃ કાયમી ચીફ ઓફિસર વિહોણી….

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યની જુદી-જુદી 32 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે જેમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે……

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સૌથી વધુ પ્રશ્નો રજૂ કરતાં નવઘણભાઈ મેઘાણી….

તાજેતરમાં જ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં યોજાઇ હતી જેમાં સૌથી વધુ પ્રશ્નો જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પંચાયતની સામાન્ય સભામાં રજૂ થયેલ પ્રશ્નોમાંથી 11…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે બે પરિવારો બાખડ્યા, બંને પક્ષોની સામસામી ફરિયાદ…..

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં નિશાળની સામેની શેરીમાં રહેતા બે પરિવારો વચ્ચે ગાળો બોલવા બાબતે બોલાચાલી થયા બાદ બંને પરિવારો વચ્ચે છુટા હાથે મારામારીનો બનાવ બન્યો હતો જેથી આ બનાવમાં બંને…

સુશાસન સપ્તાહ સમાપન દિવસે વાંકાનેર શહેર ખાતે ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા યોજાઇ….

ગઈકાલના રોજ સુશાસન સપ્તાહના સમાપન દિવસે વાંકાનેર શહેર ખાતે વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રાનો કાર્યક્રમ વાંકાનેર ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા…

વાંકાનેર : ગીર સોમનાથ જિલ્લામાં આઠ વર્ષની માસૂમ બાળકી પર થયેલ બળાત્કારના બનાવમાં હત્યારાને ફાંસી આપવા આવેદનપત્ર અપાયું…

વાંકાનેર શહેર ખાતે ગઈકાલના રોજ દશનામ ગોસ્વામી સમાજનો યુવાનો દ્વારા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આઠ વર્ષની માસૂમ બાળકી પર થયેલ બળાત્કાર અને હત્યાના બનાવમાં આરોપીને કડકમાં કડક સજા આપવા બાબતે…

વાંકાનેર શહેરના રાજકારણમાં ફરી ગરમાવો : નગરપાલિકાના અણઘટ વહિવટો બાદ સત્તાધીશોને રાજ્ય સરકારે નોટિસ ફટકારી પાલિકા વિસર્જિત કરવાની તૈયારી દર્શાવી….

નગરપાલિકાના સત્તાધીશ પ્રમુખે પોતાની સત્તા બહારના હુકમો બાબતે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 14 મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી તાત્કાલિક જવાબો રજૂ કરવા આદેશ આપ્યા…. વાંકાનેર શહેરના રાજકારણમાં…

હવે દેશની સેવા કરશે ‘અગ્નિવીરો’ : ભારતીય સેનાની ત્રણેય પાંખમાં ચાર વર્ષ માટે યુવકોની ભરતી કરાશે….

ભારતીય સેનાની ત્રણેય શાખા- આર્મી, નૌસેના અને વાયુ સેનામાં યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરવા એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યુવકોને માત્ર ચાર વર્ષ માટે ડિફેન્સ…

ગુલિસ્તાન-એ-સાદાત કમિટી દ્વારા એસ.એમ.પી. ગ્રુપ-વાંકાનેરના સ્થાપક મોઈન પીરઝાદાનું સન્માન કરાયું….

સમગ્ર ગુજરાતના સૈયદ સાદાત પરિવારના સંગઠન દ્વારા એવોર્ડ આપી મોઈન પીરઝાદાનું બહુમાન કરાયું… ગુજરાતના સુરત શહેર ખાતે સમગ્ર ગુજરાતના સૈયદ પરિવારોના સંગઠન એવા ગુલિસ્તાન-એ-સાદાત દ્વારા એક વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં…

error: Content is protected !!