વાંકાનેર શહેર ખાતે ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો, ગૌશાળા માટે દાન આપવા અપીલ….
છેલ્લા ૨૫ વર્ષથી દરરોજના સરેરાશ ૧૧૨૭ ગૌવંશ નિભાવતા વાંકાનેર પાંજરાપોળના દ્વારા વાંકાનેર શહેરની જૈન ભોજનશાળા ખાતે શનિવારના રોજ ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગૌસેવકો સહિતના સામાજિક અને…