Month: January 2022

વાંકાનેર શહેર ખાતે ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો, ગૌશાળા માટે દાન આપવા અપીલ….

છેલ્લા ૨૫ વર્ષથી દરરોજના સરેરાશ ૧૧૨૭ ગૌવંશ નિભાવતા વાંકાનેર પાંજરાપોળના દ્વારા વાંકાનેર શહેરની જૈન ભોજનશાળા ખાતે શનિવારના રોજ ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગૌસેવકો સહિતના સામાજિક અને…

વાંકાનેર વિસ્તારમાં નશાખોરી બેફામ : શહેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો….

વાંકાનેર વિસ્તારમાં જાણે નશાખોરોએ માઝા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં હજું ત્રણ દિવસ પહેલા જ ચાર કલો ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ આજે ફરી વાંકાનેર શહેરમાંથી 6.5 કિલો ગાંજા…

વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક માથામાં ઈજા થવાથી 40 વર્ષીય યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા રાયધનભાઇ રુખડભાઇ ચારોલિયા (ઉ.વ. 40) નામના યુવાનને વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક કોઈ કારણસર માથામાં ઈજાઓ પહોંચવાથી મોત થયું હતું… બનાવ બાદ યુવાનના…

ફર્નિચર તો લાકડાનું જ…: બેસ્ટ સર્વિસ + બેસ્ટ પ્રાઈઝ અને સૌથી ઝડપી કામગીરી સાથે ફર્નિચર કામ કરાવવા માટે આજે જ સંપર્ક કરો….

આપની સાઇડ પર સૌથી ઝડપી કામગીરી સાથે ફર્નિચર કામ અને તે પણ સર્વશ્રેષ્ઠ ફિનીશીંગ સાથે…: અમારી સમગ્ર ટીમ આપના કોઈપણ સ્થળે આવી ફર્નિચર કામ કરી આપશે…. આપણા સમગ્ર મોરબી જિલ્લામાં…

ટંકારા તાલુકાના ટોળ ગામે ગૌચરની જમીનમાં પવનચક્કી ઊભી કરાતી હોવાનો માલધારીઓ દ્વારા આક્ષેપ….

ટંકારા તાલુકાના ટોળ ગામે હાલ ખાનગી કંપની દ્વારા પવન ચક્કી ઉભી થઈ રહી હોય જે ચાર લોકેશન પ્રમાણે કામ કરી રહી છે, ત્યારે ટંકારા તાલુકાના માલધારી સમાજ દ્વારા પવનચક્કી ગોચરની…

Happy Birthday : જેતપરડા ગામના મોહંમદ સૈફનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની અને હાલ મિસ્ત્રી કામ સાથે સંકળાયેલા અસ્લમભાઈ ખોરજીયાના પુત્ર મોહંમદ સૈફનો આજે જન્મદિવસ છે. તા. 09-01-2018ના રોજ ખોરજીયા પરિવારમાં જન્મેલા મહંમદસૈફ આજે પોતાના જીવનના 04…

ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ(AIUMB) માં ગુજરાતના જનરલ સેક્રેટરી તરીકે શકીલ એહમદ પીરઝાદાની નિમણુક…

સમગ્ર દેશમાં ભાઈચારા અને ઈસ્લામીક સુફી વિચારધારાનો પ્રસાર અને પ્રચારનુ કામ કરતી મુસ્લિમ ધર્મગુરુઓની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ (AIUMB) પ્રમુખ જનાબ મોહંમદ અશરફ કિચ્છોછવી સાહેબની…

કોરોના બેફામ બનતા રાજ્યમાં ફરી નવા નિયંત્રણ : ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી બંધ, આજથી રાજ્યમાં 17 નવા નિયંત્રણો લાગુ…

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 5000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના બસીરભાઈ બાદીની બિનહરીફ વરણી….

રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં દર વર્ષે નવા હોદ્દેદારો વરણી કરવા માટે ચુંટણી યોજાઈ છે જેમાં આ વખતે પણ સોમવારે ચુંટણી યોજાવાની છે તે પુર્વે વાંકાનેરના યુવા એડવોકેટ અને સામાજિક અગ્રણી…

વાંકાનેર : 20 કરતા વધુ ગાયોના પગોમાં પડેલ સડાની સારવાર કરતાં યુવાનો…

વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ મઘુભા ઝાલા અને તેમની ટીમ દ્વારા આજરોજ વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા શ્રી કેસરિદેવસિંહજીના માર્ગદર્શન હેઠળ મિલ કોલોની અને વિસીપરા વિસ્તાર રઝળતી 20 થી 25…

error: Content is protected !!