Month: October 2021

વાંકાનેર : ગુલશન પાર્ક સોસાયટીમાં આવેલ મકાનમાં તસ્કરોનો હાથફેરો, રોકડ રકમ સહિત રૂ. 1.12 લાખની ચોરી…

ઘરઘણી ઉપરના માળે સુતા રહ્યા અને તસ્કરોએ નીચે ઘરને સાફ કરી દીધું : આજ રાત્રિના બીજા બે સ્થળોએ પણ ચોરી થઇ હોવાનું ખુલ્યું, પોલીસ હંમેશાની માફક ફક્ત મુક પ્રેક્ષક બની…

માળીયા તાલુકા મંડલના પ્રભારી તરીકે ગોરધનભાઈ સરવૈયાની નિમણૂક….

પૂર્વ કારોબાર ચેરમેન કૃષ્ણસિંહ ઝાલા અને વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સિદ્ધરાજ ડાંગરે ગોરધનભાઈ સરવૈયાને શુભકામનાઓ પાઠવી… તાજેતરમાં જ મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના વિવિધ મંડલોના પ્રભારીઓની નિમણૂક કરવામાં…

વાંકાનેર : દશેરાના દિવસે ગરબી મંડળમાં બાળાઓને લ્હાણી વિતરણ કરતા મુસ્લિમ યુવાનો….

સતત સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા વાંકાનેરના યુવા મુસ્લિમ અગ્રણી તેમજ સામાજિક કાર્યકર સરફરાઝભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા દશેરાના દિવસે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ ચામુંડા ગરબી, મેલડી ગરબી મંડળ,…

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ ચૂંટણી યોજાઇ….

આજરોજ વાંકાનેર શહેર ખાતે આવેલ વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક ખાતે સવારે 11 વાગ્યે બેંક મેનેજર શ્રી મહાવીરસિંહ…

વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા ભાજપ અગ્રણીની રજુઆત…

રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને મોરબી સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મળી વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા રજુઆત કરવામાં આવી… છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી…

આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન : વાંકાનેર શહેર નજીક આકાર લેતાં વિશાળ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ માટે આજથી બુકિંગ ઓપન….

વાંકાનેર શહેરની તદ્દન નજીક નેશનલ હાઈવેથી માત્ર 200 મીટર અને માર્કેટિંગ યાર્ડથી માત્ર 100 મીટરના અંતરે 10 વિઘામાં વિશાળ 33 જેટલા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ માટે આજથી બુકિંગ શરૂ…. વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન…

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 49,500ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત આઠ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સીમમાં આવેલ એક વાડીમાં કોઈ શખ્સો બહારથી માણસો બોલાવી જુગારના સાધન-સગવડ પુરી પાડી જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી રાજકોટથી…

વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પીરઝાદાના હસ્તે નવા ગોડાઉન તથા ફાર્મર શેડનું લોકાર્પણ કરાયું….

ગઈકાલ તા.15 ના રોજ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના વરદ હસ્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે નવ નિર્માણ પામેલ 12,700 ચો. ફુટના આધુનીક ફાર્મર શેડ અને ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ…

વાંકાનેર રાજવી પરિવાર દ્વારા પરંપરા મુજબ નવરાત્રી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું….

માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રી અંતર્ગત બુધવારે અષ્ટમીના પાવન પર્વ નીમીત્તે મહાશક્તિની આરાધનાના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજ પરીવાર તરફથી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની…

વાંકાનેર : નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો…

વાંકાનેર નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા ગત તા.13ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે તાજેતરમાં ભારતીય સેનાના જવાનો પર આતંકવાદીઓએ કરેલ કાયરતા પુર્વકના હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે…

error: Content is protected !!