વાંકાનેર શહેર ખાતે 31મી જુલાઇએ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે…
15 થી વધારે કંપનીઓ દ્વારા 90 થી વધારે એપ્રેન્ટીસોની ભરતી કરાશે… ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની આઈ.ટી.આઈ મોરબીના આચાર્ય અને એક્સ.ઓફીસીઓની યાદી મુજબ મોરબી…