Month: May 2021

વાંકાનેર તાલુકા ભાજપ ટીમ દ્વારા ગરાસીયા બોડિંગ ખાતે તૌકતે વાવાઝોડા સંદર્ભે કંટ્રોલ રૂમ કાર્યરત…

આજથી બે દિવસ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે ત્યારે તંત્રને સહયોગ આપવા અને વાંકાનેરની જનતાને વાવાઝોડાની અસરથી રક્ષણ આપી જરૂરી સહાયતા કરવામાં માટે વાંકાનેર…

વાંકાનેરમાં નકલી 4જી-5જી બીટી કોટન બિયારણ મધરાત્રે અને વહેલી સવારે કુવાડવા-બાઉન્ટ્રી થઈને વાંકાનેરમાં પ્રવેશે છે, આટલી માહિતી બાદ પણ તપાસ થશે કે કેમ ?

બીટી કોટન બિયારણ એટલે માત્ર અને માત્ર બોર્ડગાર્ડ. આ સિવાયના કોઈપણ બીટી કોટન બિયારણ વેંચવા કે રાખવા ફોજદારી ધારાની કલમ મુજબ ગુનાહિત પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે, તેમ છતાં આવી અનઅધિકૃત…

વાંકાનેર વિસ્તારમાં વાવાઝોડા તૌકતેની અસર શરૂ : ભારે પવન સાથે વરસાદ શરૂ…

આગામી તા.18 ના રોજ ત્રાટકનાર તૌકતે વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં આજથી શરૂ થઈ ગઈ છે જેમાં વાંકાનેર વિસ્તારમાં આજે સાંજના ૬ વાગ્યા બાદથી જ તૌકતે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ…

વાંકાનેર : બહેન સાથે પ્રેમ સંબંધની શંકાએ યુવાનને ચાર શખ્સોએ માર માર્યો….

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક નજીક બનેલ આ બનાવમાં ચાર શખ્સો દ્વારા તેમની બહેન સાથે એક યુવકને પ્રેમસબંધ હોવાની શંકા કરી યુવકને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી…

Happy Birthday : માનવ અધિકાર ઍશોસિએશન-વાંકાનેરના મંત્રી અને આશિર્વાદ પેઇન્ટસના ઓનર યાસીનભાઈ ખલીફાનો આજે જન્મદિવસ…

માનવ અધિકાર ઍશોસિએશન-વાંકાનેરના મંત્રી અને વાંકાનેર શહેરની નામાંકિત પેઢી એવી આશિર્વાદ પેઇન્ટસના ઓનર એવા યાસીનભાઈ ખલીફાનો આજે જન્મદિવસ છે. યાસીનભાઈ ખલીફા સતત લોકો વચ્ચે રહી લોકસેવાના કાર્યોમાં પરોવાયેલા રહેતા હોય…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે ખરાબાના વપરાશ મામલે આઠ શખ્સોનો વેપારી પર હુમલો…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે ખરાબાની જગ્યાનું ભાંડું માંગતા ડખ્ખો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ…

વાંકાનેરના રંગપર ગામે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળેલા અજાણ્યા આધેડના વાલી-વારસની શોધખોળ….

વાંકાનેર તાલુકાના રંગપર ગામે બે દિવસ પુર્વે અજાણ્યા આધેડની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બનાવની નોંધ કરી…

વાંકાનેર ખાતે રમઝાન ઈદ અને પરશુરામ જયંતીની સાદગીથી ઉજવણી કરાઇ….

રમઝાન ઈદની સાદગી સાથે ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો…. વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા એક મહીનાથી ચાલી રહેલ રોઝા ગઇકાલે ગુરૂવારે…

વાંકાનેર તાલુકાના રંગપર ગામે ખેતરમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત…

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ખેતરમાં એક આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ…

બાળ રોજેદાર : દસ વર્ષની દિકરી સોફીન પઠાણે રમઝાન માસના 30 રોજા રાખી અલ્લાહની બંદગી કરી…

ગઈકાલે મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર એવા રમઝાન માસની ત્રીસ રોજા બાદ પુર્ણાહુતી થઈ છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે…

error: Content is protected !!