Month: May 2021

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ટ્રકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ પરથી પસાર થતાં એક ડબલ સવાર બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનું વ્હીલ એક યુવાનના માથા…

વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ પુનઃ કાર્યરત કરવા અને વાવાઝોડામાં ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરતાં ધારાસભ્ય અને યાર્ડના ચેરમેન….

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી ખેડૂતોના હિતમાં રજુઆત કરી…. વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા વાવાઝોડાના સમયમાં સુંદર કામગીરી…

વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગામમાં લોકોને સાબદા કરાયા, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતરીત કરી તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા કરાઇ…. વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના સરપંચ તેમજ ગામના સામાજિક આગેવાનો…

વાંકાનેર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળું-બાગાયતી પાકનો સફાયો, વાહવાહીમાં વ્યસ્ત રાજકીય આગેવાનો ખેડૂતોની વહારે ક્યારે આવશે ???

ઉપરા-ઉપરી કુદરતી આફતનો ભોગ બનેલા માનવીને તૌકતે વાવાઝોડા અને વરસાદે પડ્યા પર પાટું માર્યું છે. ખેડૂત પ્રધાન દેશનો ખેડૂત આજે લાચાર બન્યો છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની આખાં વર્ષની…

રાહતનો શ્વાસ : મોરબી જિલ્લામાં વાવાઝોડાની નહીંવત અસર…

ભારે પવન સાથે વરસાદથી જીલ્લામાં વીજપોલ ધરાશાઇ થતાં વીજ પુરવઠાને આંશીક અસર : તંત્રની સજ્જતા અને વાવાઝોડાની અસર અંદાજ કરતાં ઓછી રહેતા નુકસાન પણ નહિવત… ગુજરાતમાં આજે તાઉ’તે વાવાઝોડાની સંભાવનાને…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા વધુ લંબાવાઈ : તા. 21 મે સુધી યાર્ડ બંધ રહેશે….

સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતની જનતા નણ ભારે હાલાકીનો સામનો કરી રહી છે, ત્યારે બીજી લહેર શરૂ થતાં સરકારશ્રીની ગાઈડ લાઈન…

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે સર્પ દંશથી યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામ ખાતે રહેતા એક યુવાનને પોતાના જ ઘરમાં સાપે દંશ મારતા યુવાનને ઝેરી અસર થતાં તેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું, જેથી આ…

તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત….

કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સમર્થતા દાખવાતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા : તાત્કાલિક અસરથી ધારાસભ્ય કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો, લોકોને બીનજરૂરી બહાર ન નિકળવા અપીલ…. ગુજરાતમાં આગામી કલાકોમાં તોળાઇ…

વાંકાનેર તાલુકાના ખાનપર ગામે યુવતીનો ઝેરી દવા પી આપઘાત….

વાંકાનેર તાલુકાના ખાનપર ગામ ખાતે એક યુવતીએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે…

રાજકોટના ગુમશુદા યુવકનો વાંકાનેરના મચ્છુ-1 ડેમ ખાતેથી મૃતદેહ મળી આવ્યો….

રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના છેલ્લા બે દિવસથી ગુમ થયેલા યુવાનનો વાંકાનેરના ખખાણા નજીક મચ્છુ ડેમ-1ના કાંઠેથી મૃતદેહ મળી આવ્યો છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નાકરાવાડી ગામ ખાતે રહેતા 27…

error: Content is protected !!