Month: May 2021

વાંકાનેર શહેરના બીડી-તમાકુ-સોપારીના હોલસેલ વેપારીઓને બખ્ખા : મોરબી-રાજકોટમાં થયેલ લોકડાઉનનો કાળાબજારી કરી ભરપૂર લાભ ઉઠાવતા વેપારીઓ….

વાંકાનેર શહેરના પાન,બીડી, સોપારી, તમાકુના હોલસેલ વેપારીઓને કાયદેસરની લોટરી લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં મોરબી અને રાજકોટ શહેરમાં તાજેતરમાં લાગું કરેલા લોકડાઉનનો આ કાળાબજારિયા વેપારીઓ ભરપૂર લાભ ઉઠાવી…

વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક અકસ્માત ગ્રસ્ત ગાડીમાંથી દેશી દારૂ ઝડપાયો…

કારને અકસ્માત નડતાં ભાંડો ફૂટયો : 375 લિટર દેશી દારૂ સાથે કુલ રૂ. 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત…. વાંકાનેર તાલુકાના કોઠી ગામ પાસેથી પસાર થતી એક કારને અકસ્માત નડયો હતો જેમાં…

મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ઈન્તેખાબઆલમ બાવા સાહેબનું દુઃખદ અવસાન, બપોર બાદ દફનવિધિ….

મુસ્લિમ સમાજના ધર્મગુરૂ તેમજ પીરે તરીકત હઝરત પીર સૈયદ ઈન્તેખાબઆલમ બાવા સાહેબનું ગઈકાલે સુરત મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમની અંતિમવિધિ આજે વાંકાનેર ખાતે કરવામાં આવશે જેમાં તેમના અંતિમ દિદાર(દર્શન)…

વાંકાનેરના પત્રકાર મુકેશ પંડ્યાના બહેન રેખાબેન જાનીનું દુઃખદ અવસાન…

વાંકાનેર નિવાસી રસિકલાલ પ્રેમશંકર જાનીના ધર્મપત્ની રેખાબેન રસિકલાલ જાની(ત્રિવેણી બેન)તે તેજસ તથા કાજલના માતુશ્રી તથા વાંકાનેર નિવાસી(મૂળ હળવદ) સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યાના સુપુત્રી તેમજ પ્રવીણભાઈ , દિલીપભાઈ તથા મુકેશભાઈના બહેનશ્રીનું…

Happy Birthday : વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને વાંકાનેર કોળી સમાજ અને કોંગ્રેસના યુવા આગેવાન એવા અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ છે. તા. 02/05/1983ના રોજ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા…

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું : રૂ. 2.73 કરોડના મુદ્દામાલ સાથે છ ઝડપાયા…

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના ગુજરાત વ્યાપી રેકેટનો મોરબી પોલીસ દ્વારા પર્દાફાશ કરી કુલ છ શખ્સોને રૂ. ૨,૭૩,૭૦,૫૭૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં હાલમાં ચાલતી કોવીડ-૧૯ મહામારીમાં કોરોના…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી તા. 05 મે સુધી લંબાવાઈ….

સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે, ત્યારે સરકારશ્રીની…

વાંકાનેર : નવાપરા વિસ્તારમાં ઘરે બેસવા જવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખી પાડોશી બાખડ્યા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પાડોશીના ઘરે બેસવા જવા જેવી સામાન્ય બાબતે પાડોશી મહિલાઓ બાખડી હતી જેમાં એક મહિલા અને તેના દીકરાને બે મહિલાઓએ ગાળો આપીને માર માર્યો હોવાનો બનાવ સામે…

મોરબી : પત્રકાર પિયુષભાઈ નિમાવતના ધર્મપત્ની નિતાબેન નિમાવતનું દુઃખદ અવસાન…

મોરબીનાં નિડર અને જાંબાઝ પત્રકાર તેમજ ચક્રવાત પરિવારના સદસ્ય એવાં પિયુષભાઈ નિમાવતનાં ધર્મપત્ની નિતાબેન પિયુષભાઈ નિમાવતનું ગત તારીખ 29/04/2021, ગુરુવારના રોજ બેંગ્લોર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. હ્રદય જોગ બિમારીના…

વાંકાનેરના અગ્રણી વેપારી અને બિલ્ડર બકુલભાઈ(કિશોરભાઈ) રાજવીરનું દુઃખદ અવસાન….

વાંકાનેર વિસ્તારના અગ્રણી બિલ્ડર અને વેપારી એવા કિશોરભાઈ(બકુલભાઈ) ગોવિંદભાઇ રાજવીરનું આજ રોજ તા. 01/05/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત બકુલભાઈ રાજવીર વાંકાનેર વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા…

error: Content is protected !!