વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયાં….
વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારમાંથી ગઇકાલે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રેડ કરી જાહેરમાં જુગાર રમવા સાત શખ્સોને ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી…
ધુળેટીના દિવસે વઘાસિયા ગામના મેદાન પર ધમાલ મચાવતી રાજાવડલાની કનૈયા ક્રિકેટ ટીમ…
ગઇકાલે ધુળેટીના પવિત્ર દિવસે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર T-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની કનૈયા ક્રિકેટ ટીમ અને બુશ ઈલેવન-રાજાવડલા…
વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ હોકળામાંથી જુગાર રમતા પાંચ ઝડપાયાં….
વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલા હોકળામાં કોઈ શખ્સો જુગાર રમાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા પાંચ જુગારીઓને રંગે હાથ…
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત….
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ (ઉ.વ. 23, રહે હાલ ઢુવા, મુળ સંતમપુર, મધ્યપ્રદેશ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં જ સાલ વડે ફંદો…
છેલ્લા 14 વર્ષથી ગુમ થયેલ વ્યકિતને તેના પરિવાર સાથે મેળાપ કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ….
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મેસરીયા ગામ પાસે બનેલા મર્ડરના બનાવમાં તપાસમાં હોય તે દરમિયાન ત્યાંથી એક અસ્થિર મગજની વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળતા તેની તપાસ કરતા તે છેલ્લા 14 વર્ષથી પોતાના…
ટોળ-અમરાપર-કોઠારીયા ગામના ત્રણ હજાર જેટલા પશુઓના નિભાવ માટે પાણીની વ્યવસ્થા કરવા રજુઆત કરતા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ, અમરાપર અને કોઠારીયા ગામોમાં અબોલ પશુઓને ભર ઉનાળે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા મોરબી જિલ્લા કક્ષાના…
વાંકાનેરના ભલગામ નજીકથી ગઇકાલ સાંજે મળેલ લાશના બનાવમાં હત્યાની ફરિયાદ નોંધાઈ…
વાંકાનેર તાલુકાના ભલગામ-મેસરીયા ગામ વચ્ચે ગઈકાલે સાંજના સમયે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ હત્યા કરાયેલ હાલતમાં મળી આવ્યો હતો જે બનાવમાં પોલીસની તપાસમાં આ અજાણ્યા પુરુષની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું…
વાંકાનેરના સરતાનપર ગામ નજીકથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો…
વાંકાનેરના સરતાનપર ગામ નજીક એક દેવીપૂજક યુવાનનું મોત થયા બાદ બનાવ શંકાસ્પદ જણાતા વતનમાં મૃતદેહ લઈ જવાયા બાદ ફરી મૃતદેહને ઘટનાસ્થળે લાવી પોસ્ટમોર્ટમ કરવાયું છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ…
અરે વાહ ! હવે મેળવો આજીવન ફ્રી લાઈટ બીલ અને એ પણ વધારાની આવક સાથે, જાણો વધુ માહિતી….
લગાવો તમારા ઘર/ઓફીસે સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો આજીવન ફ્રી લાઈટ બીલ અને વધારાની આવક પણ..! :સરકાર તરફથી 20 થી 40 ટકા સબસિડી સાથે માત્ર એક વારનું રોકામ અને મેળવો…
વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી….
વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો…