વાંકાનેર વિસ્તારમાં કોઈપણ પ્રકારના પંપ રિપેર કરાવો દસ વર્ષ કરતા વધુ અનુભવી કારીગર પાસે, આજે જ સંપર્ક કરો…
વાંકાનેર વિસ્તારના ખેડૂત ભાઈઓ માટે અત્યંત ઉપયોગી એવા સ્પ્રે પંપ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે, જેમાં કોઈપણ ખેડૂત ભાઈઓને જુના ચાલું કે બંધ પંપની સામે એકદમ નવો શિવમ એગ્રોટેક જેવી દેશની નામાંકિત કંપનીના ખેડૂત પંપ ફક્ત રૂ. 1800 માં અને તે પણ છ મહિનાનીની ફુલ ગેરંટી સાથે આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ આપના કોઈ પણ જુના પંપને દસર વર્ષના અનુભવી કારીગર દ્વારા એકદમ વ્યાજબી ભાવે રીપેરીંગ પણ કરી આપવામાં આવશે…
સ્પ્રે પંપ સ્પેશિયલ ઓફર…