સર્વશ્રેષ્ઠ ગુણવત્તા અને શુદ્ધતા એ મનાલી ફરસાણની ‘ મુનિઝ ‘ બ્રાન્ડની ઓળખ…: સમય સાથે ગ્રાહકોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત…

દર વર્ષે મનાલી ફરસાણ સાથે ઈદની ઉજવણી કરતા પરિવારોની નોંધપાત્ર સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે બદલ મનાલી ફરસાણ અને સ્વિટ્સ તમામ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરે છે, ગ્રાહકોનો આ વિશ્વાસ સમય સાથે વધુને વધુ મજબૂત થઇ રહ્યો છે, ત્યારે આગામી ઈદના તહેવાર નિમિત્તે 100 શુદ્ધતા અને સર્વશ્રેષ્ઠ ગુણવત્તા સાથે મનાલી સ્વીટ & નમકીન દ્વારા પોતાની બ્રાન્ડ ” મુનિઝ ” ની ફરસાણ આઈટમો અને આરોગ્યપ્રદ બનાવેલ મીઠાઈનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે…

આપણા વાંકાનેર વિસ્તારમાં વર્ષ 2007 થી કાર્યરત મનાલી નમકીન & ફરસાણ દ્વારા તાજેતરમાં જ સમગ્ર ગુજરાત લેવલે સ્વાદ અને ક્વોલિટી સાથે ફરસાણ અને નમકીન માટે ‘ મુનિઝ બ્રાન્ડ ‘ લોન્ચ કરવામાં આવી છે, આ સાથે જ ઈદના તહેવાર નિમિત્તે પોતાના માનવંતા ગ્રાહકો માટે ખાસ શુદ્ધ અને સાત્વિક મીઠાઈ તથા ફરસાણ બનાવી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે….

આવતીકાલથી ગ્રાહકોને પાંચદ્વારકા ગામે રીટેઈલ આઉટલેટ સ્ટોલ ખાતેથી દરેક આઈટમો મળી રહેશે…

મનાલી સ્વીટ એન્ડ નમકીન દ્વારા ઈદના તહેવાર નિમિત્તે પાંચદ્વારકા ગામ ખાતે રીટેઈલ આઉટલેટ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં આવતીકાલથી દરેક ગ્રાહકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સાત્વિક મીઠાઈ, ફરસાણ અને મુનિઝ બ્રાન્ડની દરેક આઈટમો મળી રહેશે…

મુનિઝ બ્રાન્ડની વિશ્વાસપાત્ર ફરસાણ આઈટમો ખરીદો વાંકાનેર શહેરના કે.એમ.સી. મોલ ખાતેથી….

વાંકાનેર શહેર ખાતે મુનિઝ બ્રાન્ડની શુદ્ધ, સાત્વિક અને વિશ્વાસપાત્ર ફરસાણ આઈટમો જેવી કે સ્પેશ્યલ સેવ, મીક્ષ ચવાણું, તીખા ગાંઠિયા, પાપડી ગાંઠીયા, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, ચિપ્સ, વણેલા ગાંઠિયા, સકરપારા,પૌવા ચેવડો, કાશ્મીરી ચેવડો સહિતની આઈટમો કે.એમ.સી. મોલ ખાતે મળી રહેશે….

ઈદની ઉજવણી તો ફક્ત મનાલીને સંગ…

 મનાલી ફરસાણ અને સ્વીટ 

મુ. પાંચદ્વારકા, તા. વાંકાનેર

મો. 8877336656

error: Content is protected !!