ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જીલ્લામાં જંતુનાશક દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગના દરોડા…
સમગ્ર જીલ્લામાં રાસાયણીક ખાતરનો રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી વેપારીઓને નોટિસ અપાઈ : શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાયા…. મોરબી જિલ્લામાં બિયારણ તેમજ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી…