વાંકાનેર : મચ્છુ 1 ડેમમાંથી રવી પાકોમાં સિંચાઇ માટે પાણી છોડાયું…
આજ રોજ વાંકાનેર ભાજપ અગ્રણી તથા મહારાજા કેશરીદેવસિંહ ઝાલા દ્વારા સેક્શન અધિકારી એન.વી પટેલ, વર્ક આસિસ્ટન્ટ એચ. જે. જાડેજાની ઉપસ્થિતિમાં મચ્છુ 1 ડેમ ખાતે કેનાલનો વાલ ખોલી સિંચાઇ માટે પાણી…