Category: ટંકારા

વાંકાનેર : મચ્છુ 1 ડેમમાંથી રવી પાકોમાં સિંચાઇ માટે પાણી છોડાયું…

આજ રોજ વાંકાનેર ભાજપ અગ્રણી તથા મહારાજા કેશરીદેવસિંહ ઝાલા દ્વારા સેક્શન અધિકારી એન.વી પટેલ, વર્ક આસિસ્ટન્ટ એચ. જે. જાડેજાની ઉપસ્થિતિમાં મચ્છુ 1 ડેમ ખાતે કેનાલનો વાલ ખોલી સિંચાઇ માટે પાણી…

ટંકારા ખાતે કૃષિ કાયદા પરત ખેંચાતા કોંગ્રેસ દ્વારા કિસાન વિજય દિવસની ઉજવણી કરાઇ…

ટંકારામાં કોંગ્રેસ દ્વારા રેલી નીકાળી ફટાકડા ફોડી કિસાન વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો… કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિરોધી કાળા કાયદા…

ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક મળી, લોકહિતમાં વિવિધ ઠરાવો કરાયા….

ટંકારાના રામદેવપીર મંદિર ખાતે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપતભાઈ ગોધાણીના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક મળી હતી જેમાં નિરીક્ષક કરણસિંહ જાડેજા, જીલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ, કે ડી પડસુમ્બીયા, સહિતના અગ્રણીઓ…

ટંકારા : ટોળ ગામે સરકારી જમીન પચાવી પાડનાર એકની ધરપકડ… 

ટંકારા તાલુકાનાં ટોળ ગામે એક શખ્સ દ્વારા સરકારી જમીનમાં મકાન અને કૂવો બનાવીને તેમજ રસ્તાને બંધ કરી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં ટંકારા મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવતા…

મોરબી જિલ્લાના બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા રૂ. 45,000 સુધીની સહાય મળશે, જાણો વધુ માહિતી…

સરકાર દ્વારા બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 45,000 સુધીની સહાય કરશે : અરજદારે આગામી તા. 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે… મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેક્ટર…

ટંકારાની નામાંકિત મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાં B.Sc., B.Com., B.A. અને B.Ed. અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ….

શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ટંકારાની નામાંકિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાં B.Sc., B.Com., B.A. અને B.Ed. સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…. કોલેજમાં B.Sc. ના ફિઝિક્સ, કેમેસ્ટ્રી,…

ટંકારાના લજાઈ નજીક ભીમનાથ મંદિર પાસે ડેમમાં ન્હાવા પડતા ત્રણ યુવાનોના મોત

મોરબીના ત્રણ યુવાનો મોરબી રાજકોટ હાઇવે નજીક લજાઈ ગામે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા. જ્યાં મંદિરની પાછળ તરફ આવેલા ડેમી-2માં ન્હાવા પડતા ત્રણેય યુવાનો ડૂબી જતા મોત નિપજ્યા હતા.…

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ, જુઓ લિસ્ટ….

મોરબી જીલ્લામાં આજે જીલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે જેમાં સમગ્ર જીલ્લામાંથી કુલ 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં…

ધોરણ 11માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળાઓમાં નવા વર્ગોને મંજુરી આપવા રજૂઆત કરતા જી. પ. સદસ્ય ભુપતભાઈ ગોધાણી….

આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના કારણે ધો.11માં પ્રવેશ માટે વધુ વિદ્યાર્થીઓની સંખ્યા થતી હોય જેથી ટંકારા તાલુકામાં આવેલ ગ્રાન્ટેડ શાળાઓમાં નવા વર્ગોની મંજુરી આપવા બાબતે મોરબી જિલ્લા…

મોરબી જિલ્લામાં આંગણવાડીના 18,000 થી વધુ બાળકોમાં ગણવેશ વિતરણ કરાશે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લા કક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ આજે સવારે કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો…

error: Content is protected !!