વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા વૃદ્ધાનું ચૂલો સળગાવતા દાઝી જવાથી મોત…
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે રહેતા એક 65 વર્ષીય વૃદ્ધા ગઈકાલે પોતાના ઘરે ચૂલો સળગાવવા જતાં અચાનક તેમના કપડાંમાં આગ લાગી જતાં તેઓ દાઝી ગયા હતા જેથી તેમનું મોત થયું…