વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે આગામી 24 ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે….
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૨૪-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…