Category: મુખ્ય સમાચાર

વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે આગામી 24 ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે….

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૨૪-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…

વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ….

સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ માતૃભાષા દિવસની વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં બાળકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેમાં શાળાના ધોરણ…

Happy Birthday : કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાનો આજે જન્મદિવસ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન, ખેડૂત તેમજ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાનો આજે જન્મદિવસ છે. જમીન સ્તરના નેતાની છાપ ધરાવતા ઈરફાન પીરઝાદા લોકો વચ્ચે રહી લોકસેવાના કામો કરતા હોય જેથી આજે…

વાંકાનેર : રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઇ જવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત…..

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીના માટી ખાતામાં રમી રહેલ બાળક અચાનક રમતા રમતા માટીના હોપર પહોંચી જતા માટીના ઢગલા નીચે દટાઇ ગયો હતો જેથી સાત વર્ષના…

વાંકાનેર : રાતીદેવળી નજીકથી ક્રુરતાપૂર્વક આઇસરમાં ભરી કતલખાને લઇ જતી નવ ભેંસો સાથે શૈલેષ ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી ગામ નજીક વોચ ગોઠવી ક્રૂરતા પૂર્વક કતલખાને ધકેલાઈ રહેલી નવ ભેંસને બચાવી લઈ એક આઇસર સહિત રૂ. 2.90 લાખના…

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લિટર આથો ઝડપાયો…

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લિટર આથો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની…

વાંકાનેર : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 16માં પાટોત્સવની ઉજવણી કરાઈ….

રાજકોટ મંદિરનાં કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી હસ્તે મુખ્ય પૂજન વિધિ કરાઈ… વાંકાનેર શહેર ખાતે રાજકોટ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 16માં પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,…

Happy Birthday : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાનો આજે જન્મદિવસ….

વાંકાનેર-કુવાડવા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી એવા મહંમદજાવેદ પીરઝાદાનો આજે જન્મદિવસ છે, જેઓ પોતાના લોક ચાહના અને લોકહિતના કામોથી સતત ત્રણ ટર્મથી વાંકાનેરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેથી આજે…

વાંકનેર : સિંધાવદર નજીક એસ.ટી. બસે હડફેટે લેતા વૃદ્ધના મોત મામલે એસ.ટી. બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ…

મૃતકના પુત્રએ બેદરકારી પુર્વક એસ.ટી. બસ ચલાવી અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી… રાજકોટ શહેર ખાતે રહેતા રસિકભાઈ છગનભાઈ જેઠવા (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધ ગત શનિવારે રાજકોટથી પોતાના TVS…

વાંકાનેર વિસ્તારમાં વ્યાજખોરો બેફામ…: કોરોના મહામારીમાં વેપારીએ લીધેલ પાંચ લાખના 16.20 લાખ ચુકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ….

પૈસા આપી દેજે નહિતર ગામામાં રહેવા નઇ દવ…: વ્યાજખોરના ત્રાસથી વેપારી ત્રસ્ત, આખરે પોલીસ ફરિયાદ નોંધાવી…. વાંકાનેર શહેરમાં કટલેરીનો ધંધો કરતા એક વેપારીએ કોરોના મહામારીના સમયમાં એક વ્યાજખોર પાસેથી પાંચ…

error: Content is protected !!