ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દિક્ષાંત સમારોહમાં વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયાં….
ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.(A++)નો આઠમા દીક્ષાંત સમારોહ(પદવીદાન સમારોહ) યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા યુનિ.ના કુલાધિપતિ પ્રો.(ડો.) અમીબેન ઉપાધ્યાય…