વાંકાનેર નિવાસી સરોજબેન શૈલેષભાઈ દોશીનું દુઃખદ અવસાન, આવતીકાલે ટેલીફોનીક બેસણું…
શ્રી મચ્છુ કાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્ની તથા કુંજન નિકુંજ સંઘવી, નીકી હાર્દિક મહેતા તથા બિન્નીના માતૃશ્રી તથા મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનુભાઈ) અઞે મુકેશભાઈના…