હાલ વિશ્વભરમાં કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઊંચક્યું છે જેની સામે બજારમાં ઘણીબધી રસીઓ આવી ચુકી છે. ભારતમાં હાલ ત્રણ વેક્સિનને મંજુરીળી છે છતાં નાગરિકો કોરોના રસી લેતા અચકાઈ રહ્યા છે. જેમાં આજે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ અને વાંકાનેરના નાગરિકો કોરોના રસી મુકાવવા માટે હાંકલ કરી હતી…

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ આજે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી અને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે જ તેમણે નાગરિકોને પણ વેક્સિન લેવા આગ્રહ કર્યો હતો જેથી કોરોના સંક્રમણને દેશમાં ફેલાતું અટકાવી શકાય અને દરેક નાગરિક કોરોનાથી સુરક્ષિત રહી શકે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!